
અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ? ઇબ્ને અબ્બાસ (રદિઅલ્લાહૂ અન્હુ) એ કહ્યું: રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે, "એવા કોઈ દિવસો નથી કે જેમાં સારા...
અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
અને દસ રાતો
ઝુલ-હિજ્જાની રાતો
આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
ઇબ્ને અબ્બાસ (રદિઅલ્લાહૂ અન્હુ) એ કહ્યું: રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે,
"એવા કોઈ દિવસો નથી કે જેમાં સારા કાર્યો આ દિવસો કરતાં સર્વશક્તિમાન અલ્લાહ ને વધુ પ્રિય હોય". (એટલે કે ઝુલ હિજ્જાના દસ દિવસો)
તેમણે કહ્યું: હે અલ્લાહના રસુલ, અલ્લાહની ખાતર જેહાદ પણ નથી?
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ કહ્યું: અલ્લાહ ની ખાતર જેહાદ પણ નહીં. સિવાય કે જે માણસ તેના જીવ અને તેના પૈસા સાથે જિહાદ માં ગયો અને પછી કંઈપણ સાથે પાછો ન આવ્યો."
સારા કાર્યોમાં વિવિધ પ્રકારની ઈબાદતનો સમાવેશ થાય છે.
જેમ કે રોજા, નમાઝ,હજ, ઝીક્રો અઝકાર, સર્વશક્તિમાન અલ્લાહની હમ્દ, કુરાનની તિલાવત, અને સખાવતી કાર્યોમાં ખર્ચ કરવો વગેરે.
આ દિવસોમાં શું સાબિત થયેલ છે ? :
1, દસમા દિવસ સિવાયના રોજા.
પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કેટલીક પત્નીઓએ (રદિઅલ્લાહૂ અન્હુમા)એ કહ્યું: અલ્લાહ ના રસુલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઝુલ-હિજ્જાના નવ દિવસ રોજા રાખતા હતા.
ખાસ કરીને અરાફાતના દિવસે, જે બે વર્ષના ગુનાહોને માફ કરે છે.
2- હજ, જે દસ દિવસમાં કરવામાં આવેલું શ્રેષ્ઠ કાર્ય છે, અને પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કહ્યું: મકબુલ હજનો જન્નત સિવાય કોઈ બદલો નથી.
3- કુરબાની એ સાબિત થયેલ સુન્નત છે, અને જે કોઈ કુરબાની કરવા માંગે છે તેણે ઝુલ-હિજ્જા મહિનાની શરૂઆતથી તેની કુરબાની જિબહ ન થાય ત્યાં સુધી તેના વાળ અને નખ કાપવાથી દૂર રહેવું જોઈએ.
4- ઘણી બધી તહલીલ, તકબીર અને હમ્દ કરો.
તકબીર માટેના શબ્દો: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર , લા ઈલાહા ઈલ્લલ્લાહુ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર , વ લિલ્લાહિલ હમ્દ.
عشر ذي الحجة
File | Action |
---|---|
photo_٢٠٢٤-٠٦-٠٧_١٢-٥٠-١٠.jpg | Download |

અને દસ રાતો ઝુલ-હિજ્જાની રાતો આ દિવસોમાં આપણે શું પ્રાપ્ત કરીએ છીએ?
Scan QR Code | Use a QR Code Scanner to fast download directly to your mobile device

( وماهو على الغيب بضنين ) viņš nav skops attiecībā uz atklāsmi, nedz arī slinko vēstījuma nodošanā un mācīšanā, bet gan sniedz visas zināšanas, kuras cilvēks ir gatavs saņemt, atšķirībā no zīlniekiem." Zīlnieki neko nedod, nemāca un nesniedz zināšanas, kuras apgalvo zinām, izņemot par samaksu.
April 22, 2025