અલ્લાહ તઆલાએ આયત ઉતારી: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે}
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહ તઆલાએ આયત ઉતારી: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે}[અલ્ માઈદહ :૪૪] અને {તે લોકો જ અત્યાચારી લોકો છે} [અલ્ માઈદહ: ૪૭] અને {તે લોકો જ વિદ્રોહી છે} [અલ્ માઈદહ: ૪૭], અને ક…

