હવે તમે અમારી સાથે કઈ વાતે બૈઅત (પ્રતિજ્ઞા) કરવા ઈચ્છો છો? નબી ﷺએ કહ્યું: «તે વાત પર કે તમે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરશો અને તેની સાથે કોઈને ભાગીદાર નહીં કરો, પાંચ વખતની નમાઝ પઢશો, અને અલ્લાહનું અનુસરણ કરશો, -ફરી એક વાક્ય ધીમા અવાજે કહ્યું- તમે કોઈની પાસે સવાલ નહીં કરો
અબૂ મુસ્લિમ ખોલાની રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમને હબીબ અલ્ અમીને વર્ણન કર્યું, જેઓ મારી નજીક પ્રિય છે અને અમાનતદાર (નિષ્ઠાવાન) પણ છે, ઓફ બિન માલિક અશજઇ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે નવ, આઠ અથવા સાત લોકો નબી ﷺ સાથે બેઠા હતા, નબી ﷺએ કહ્યું: «શું તમે બધા અલ્લાહના રસૂલ ﷺ…

