افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#65906[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]
HadeethEnc · 1.26.0

જે વ્યક્તિ આ દુઆ પઢે: "રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ ﷺ નબિય્યા" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી), તો તેના માટે જન્નત વાજિબ થઈ જશે

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ આ દુઆ પઢે: "રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ ﷺ નબિય્યા" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી), તો તેના માટે જન્નત વાજિબ થઈ જશે».
02

Explanation

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: ("રઝીતુ બિલ્લાહી રબ્બન્" હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી), ઇલાહ, વયવસ્થાપક, માલિક અને સરદાર હોવામાં તેમજ સુધારક હોવામાં, ("વબિલ્ ઇસ્લામિ" અને ઇસ્લામના), સંપૂર્ણ આદેશો અને રોકેલા કાર્યોમાં ("દીના" દીન હોવાથી), દીન અને શરીઅતનો દિલથી સ્વીકાર કરવામાં ("વબિ મુહમ્મદિન રસૂલા" અને મુહમ્મદ ના પયગંબર હોવાથી), અને નબી હોવામાં, જે કંઈ તે લઈને મોકલવમાં આવ્યા અને જે આપણી સુધી પહોચાડ્યું, તેના માટે જન્નત વાજીબ થઈ જશે.
03

Benefits

આ દુઆ પઢવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને તેના પર મળતા સવાબની સ્પષ્ટતા.
અલ્લાહના પાલનહાર હોવા પર રાજી થઈ જવું, અર્થાત્ વ્યક્તિ પવિત્ર અલ્લાહ સિવાય કોઈની ઈબાદત ન કરે.
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પયગંબર હોવા પર રાજી થવું, અર્થાત્ તેમાં તેમનું અનુસરણ તેમના પર દરુદ અને સલામ તેમજ તેમની સુન્નત પર ઠોસ અમલ કરવો શામેલ છે.
દીન માટે ઇસ્લામના દીન હોવા પર સંતુષ્ટ, અને તે વાત પર પણ કે અલ્લાહએ તેના બંદાઓ માટે આ દીન પસંદ કર્યો છે રાજી થઈ જવું.
બીજી રિવાયત દ્વારા જાણવા મળે છે કે આ દુઆ અઝાનમાં પઢવામાં આવતી શહાદતૈન પછી પણ પઢી શકાય છે.
બીજી હદીષ દ્વારા પણ જાણવા મળે છે કે આ દુઆ સવાર સાંજ પણ પઢી શકાય છે.

Attribution

[આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...