બિસ્મિલ્લાહિ અરકીક, મિન્ કુલ્લિ શયઇન્ યુઅઝિક, મિન શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ્ અય્નિન્ હાસિદિન્, અલ્લાહુ યશ્ફીક બિસ્મિલ્લાહિ અરકીક" (અર્થ: અલ્લાહના નામથી હું આપના પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે આપને તકલીફ પહોંચાડે, દરેક સજીવ અને ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી (હિફાજત માટે), અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામથી તમારા પર દમ કરું છું)
Choose an available translation of this Hadeeth
Hadeeth text
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શુ તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા», જિબ્રઇલે કહ્યું: «"બિસ્મિલ્લાહિ અરકીક, મિન્ કુલ્લિ શયઇન્ યુઅઝિક, મિન શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ્ અય્નિન્ હાસિદિન્, અલ્લાહુ યશ્ફીક બિસ્મિલ્લાહિ અરકીક" (અર્થ: અલ્લાહના નામથી હું આપના પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે આપને તકલીફ પહોંચાડે, દરેક સજીવ અને ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી (હિફાજત માટે), અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામથી તમારા પર દમ કરું છું)».
Explanation
Benefits
વર્ણવેલ શરતો સાથે દમ (રુકિ ય્યહ) કરી શકાય છે: ૧- દમ કુરઆન મજીદ અથવા અલ્લાહના ઝિક્ર દ્વારા અથવા સાબિત દુઆઓ દ્વારા કરવામાં આવે. ૨- અરબી ભાષામાં કરવામાં આવે, અથવા જાણીતા અર્થ સાથે અન્ય ભાષામાં પણ કરી શકાય છે. ૩- તે અકીદા સાથે કે દમ જાતે અસરકારક નથી, પરંતુ તે તો એક સ્ત્રોત છે, તેમાં અસર અલ્લાહની પરવાનગીથી હોય છે. ૪- શિર્ક, બિદ્અત અથવા શરીઅત વિરુદ્ધ પવિત્ર દમ હોવો જોઇએ.
નજરે બદ (ખરાબ) થતા સત્ય અને હક છે, તેથી તેનાથી બચવા માટે સુન્નતથી સાબિત દુઆઓ પઢવામાં આવે.
હદીષમાં વર્ણવેલ શબ્દો દ્વારા દમ કરી શકાય છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ અન્ય માનવી જેવા છે, તે પણ એ જ બીમારીઓથી પીડાય છે, જેનાથી બીજા લોકો પીડાય છે.
અલ્લાહ દ્વારા પોતાના પયગંબર પ્રત્યેની કાળજી અને તેમનું રક્ષણ, અને આ કામ ફરિશ્તાઓને સોંપવામાં આવ્યું છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

