افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#5542[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]
HadeethEnc · 1.26.0

અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે».
02

Explanation

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બીમારની ખબરગીરી માટે જતા તો આ દુઆ પઢતા હતા: હે અલ્લાહ! ("અઝ્હિબ" ખતમ કર) છુટકારો આપ ("અલ્ બઅસ" તકલીફ) બીમારીની સખતી ("રબ્બિન્ નાસ" લોકોના પાલનહાર) સર્જનનો રબ અને તેમનો વ્યવસ્થાપક, ("વશ્ફિ" તું શિફા આપ) આ બીમારીથી ("અન્તશ" તું જ) તું દરેક ખામીઓથી પાક છે, (" શાફી" તું શિફા આપનાર છે) હું તારા પવિત્ર નામ અશ શાફી દ્વારા સવાલ કરું છું, ("લા શિફાઉન" કોઈ શિફા નથી) આ બીમારી જે આવી છે ("ઇલ્લા શિફાઉક" તારી શિફા વગર) તારી આફીયત વગર, ("શિફાઉન્" શિફા) સામાન્ય કોઈ બીમારી માટે માંગવામાં આવતી શિફા ("લા યુગાદિરુ" ન રહે) બાકી ન રહેવી જોઈએ અને છૂટવી ન જોઈએ ("સકમન્" બીમારી) બીજી બીમારી.
03

Benefits

"અશ્ શાફી" (તંદુરસ્તી આપનાર) તે સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલા છે, ડોકટર અને દવા બન્ને તો સ્ત્રોત છે, અલ્લાહની ઈચ્છા વગર તેમનામાં ફાયદો પહોંચાડવા અથવા નુકસાન દૂર કરવાની શક્તિ નથી.
બીમારની ખબરગીરી કરવી તે મુસલમાનોના એકબીજા પર જરૂરી અધિકારો માંથી છે અને ઘરવાળાઓ તો વધુ હક ધરાવે છે.
જ્યારે બીમારની ખબરગીરી કરવા જાઓ, તો પવિત્ર સુન્નત દ્વારા સાબિત દુઆ પઢવા પર પ્રોત્સાહન આપ્યું છે.
કુરઆન અને સુન્નતથી સાબિત દુઆ શરઇ રુકિય્યહ કરવા પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માર્ગદર્શન આપ્યું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતે જ્યારે બીમાર રહેતા તો આ દમ કરતા હતા, એવી જ રીતે ઘરવાળાઓ માંથી કોઈ બીમાર હોતું, તો આપ દમ કરતા હતા અને એ સિવાય કોઈ પણ બીમાર વ્યક્તિ પર દમ કરતા હતા.
ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: બીમારની તંદુરસ્તી માટે દુઆ કરવી, જો કે હદીષમાં વર્ણન થયા મુજબ, તો બીમારી ગુનાહોના કફ્ફારોનો એક મોટો સ્ત્રોત છે, તો આ કેમ, તેનો જવાબ એ છે કે દુઆ કરવી એક ઈબાદત છે, તે સવાબ અથવા કફ્ફારા વિરુદ્ધ નથી; કારણકે તેને બીમારી પહોંચતા જ તેના સબર કરવા પર મળે છે, દુઆ કરનાર બે નેકીઓ વચ્ચે હોય છે: તે તેને ફાયદો પહોંચાડશે અથવા તો તેના તરફ કોઈ ફાયદો ખેંચી લાવશે અથવા તો તેને કોઈ નુકસાનથી બચવાશે, આ દરેક અલ્લાહની કૃપા છે.

Attribution

[મુત્તફકુન્ અલયહિ]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...