જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી?
Choose an available translation of this Hadeeth
Hadeeth text
સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી? જન્નતી લોકો કહેશે: શું તમે અમારા ચહેરા પ્રકાશિત નથી કર્યા? તે અમને જન્નતમાં દાખલ નથી કર્યા? અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે, તો તેમને કોઈ એવી વસ્તુ આપવામાં આવી નથી હોય, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય».
Explanation
શું તમારી વધુ ઈચ્છા ખરી? જે હું તમને આપું?
દરેક જન્નતી લોકો કહેશે: તે અમારા ચહેરાઓને પ્રકાશિત ન કર્યા? તે અમને જન્નતમાં પ્રવેશ ન આપ્યો, અને જહન્નમથી છુટકારો ન આપ્યો?
અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે અને બુલંદ થશે; અને તે પરદો સંપૂર્ણ પ્રકાશિત હશે, તો એમને કોઈ એવી વસ્તુ આપવામાં નથી આવી, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય.
Benefits
જન્નતની સૌથી મોટી નેઅમત મોમિનો માટે પોતાના પાલનહારનો દીદાર હશે.
જન્નતી લોકોના દરજ્જા અલગ અલગ હોવા છતાંય પરંતુ તેઓ પોતાના પાલનહારને જોશે.
મોમિનો માટે અલ્લાહ તઆલાની ભવ્ય કૃપા, જે તે જન્નતમાં પ્રવેશ આપશે.
નેક અમલ વધુમાં વધુ કરી જન્નતમાં પ્રવેશવા બાબતે ઉત્સુકતા અને તે અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ કરીને શક્ય છે.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

