HadeethEnc · 1.26.0
આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા.
02
Explanation
નબી ﷺ ની આદત હતી કે આપ ﷺ ખુશ્બુ (અત્તર) ને નકારતા ન હતા, જો કોઈ આપને ખુશ્બુ (અત્તર) ભેટ આપે તો આપ ﷺ તેને સ્વીકારી લેતા હતા; કારણકે તેને પોતાની પાસે રાખવું સરળ હોય અને બીજું એ કે તેની સુગંધ પણ સારી હોય છે.
03
Benefits
અત્તર હદીયો કબૂલ કરવી જાઈઝ છે; કારણકે તેને ઉઠાવવામાં કોઈ પરેશાની નથી અને તેને કબૂલ કરવામાં કોઈ ઉપકારનો ભાર નથી રહેતો.
આ હદીષમાં આપ ﷺ ના ઉચ્ચ અખલાકનું વર્ણન કે જે વ્યક્તિ આપ ﷺ ને ખુશ્બુ આપતો તો આપ તેને કબૂલ કરતા અને પરત કરતાં ન હતા.
આ હદીષમાં ખુશ્બુનો ઉપયોગ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આ હદીષમાં આપ ﷺ ના ઉચ્ચ અખલાકનું વર્ણન કે જે વ્યક્તિ આપ ﷺ ને ખુશ્બુ આપતો તો આપ તેને કબૂલ કરતા અને પરત કરતાં ન હતા.
આ હદીષમાં ખુશ્બુનો ઉપયોગ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
Attribution
[આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares

