افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#4498[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)]
HadeethEnc · 1.26.0

સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે».
02

Explanation

આ હદીષ નબી ﷺ લોકોને સેહરી કરવા પર પ્રોત્સાહન આપી રહ્યા છે, સેહરી રોઝાની તૈયારી માટે રાતના છેલ્લા પહોરે ખાવામાં આવતા ખોરાકને કહે છે; કારણકે તેમાં ઘણી બરકતો છે, સવાબ અને બદલો મળવાની રીતે, રાત્રે દુઆ કરવા માટે ઉઠવું, રોઝા માટે શક્તિ પ્રાપ્ત કરવી, તેના માટે ચપળતા તેમજ તેમાં ભૂખની સખતીમાં થોડીક રાહત મળવી.
03

Benefits

શરીઅતના આદેશનો સ્વીકાર કરી સેહરી કરવું મુસ્તહબ છે.
ફતહુલ્ બારીમાં ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઘણી રીતે સેહરી કરવામાં બરકત છે, જેમ કે સુન્નતનું અનુસરણ, અહલે કિતાબનો વિરોધ, ઠોસ ઈબાદત, ચપળતામાં વધારો, ભૂખથી ઉતપન્ન થતા ખરાબ વ્યવહાર પર રોક, તે લોકો માટે સદકાનો માર્ગ સરળ કરવો, જેઓ માગે છે, અથવા ખાવા માટે ભેગા થાય છે, દુઆ કબૂલ થવા માટેની ઘડી વખતે ઝિક્ર અને દુઆ કરવાનો સમય મળવો, તેમજ તે લોકો માટે રોઝાની નિયત કરવાનો સમય, જેઓ સૂતા પહેલા નિયત કરવાનું ભૂલી ગયા હોય.
નબી ﷺનો સારો શિક્ષણ અભિગમ; કારણકે હિકમત સાથે આદેશ આપવો હૃદયને સંતુષ્ટ કરવા અને શરીઅતને ઉપલબ્ધિ જાણવી રાખવા.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સેહરી ત્યારે કહેવાશે જ્યારે વ્યક્તિ થોડુંક ખાઈ પી લેશે.

Attribution

[મુત્તફકુન્ અલયહિ]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...